આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહની તબિયત લથડતા તેમને ILBS માં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સારી છે અને તેમના સંબંધીઓનું કહેવું છે કે તેમને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. સંજય સિંહને મંગળવારે જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
સંજય સિંહને મંગળવારે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ બાદ ILBSમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એન્ડોસ્કોપી લેબમાં તેની પ્રક્રિયા કરવામાં આવી હતી. તેઓ લાંબા સમયથી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. એસકે સરીન પાસેથી સારવાર લઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech