ભાવનગર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ધોલેરાથી બે કિલોમીટર દૂર ચોકડી નજીક મહુવા-ગાંધીનગર રૂટની એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોના ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બસના મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા હોવાનું ભાવનગર એસટી વિભાગીય કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. હાલ માર્ગનું કામ ચાલી રહ્યું હોય નાના-મોટા વાહનોનો ભારે ટ્રાફિક રહેતો હોય અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech