વિદ્યાધીશ વિદ્યા સંકુલ ખાતે મહેમાન મંડળ અંતર્ગત રાજેન્દ્રસિંહ રાણા દ્વારા સ્વાતંત્ર યુગના ક્રાંતિકારીઓ અંગે પરી સંવાદ યોજાયો વક્તા દ્વારા વિદ્યાર્થીઓને ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીના ક્રાંતિકારીઓ વિશે પરિચય કરાવવામાં આવ્યો જેમાં ક્રાંતિકારી સરદારસિંહ રાણા, શામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામાની ક્રાંતિકારી ચળવળ અંગે અને તેમના કાર્યો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. દેશની બહાર રહીને પણ દેશની આઝાદી માટે તેમણે કરેલા કાર્યો અને તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર સેનાની અને ક્રાંતિકારીઓ વચ્ચેની ભેદરેખા અંગે સમજૂતી આપવામાં આવી. વક્તા નો પરિચય સવાણી દ્વારા આપવામાં આવ્યો જ્યારે આકાશભાઈ પટેલ અને સરવૈયા દ્વારા પુસ્તક, ગુચ્છ દ્વારા વક્તાને સન્માનિત કરાયા. કાર્યક્રમની આભારવિધિ વિશાલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech