રાજકોટ સારવારમાં દમ તોડ્યો: કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકની યુવતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ ખંભાળિયાના બજાણા ગામે રહેતી ભાવિશા રમેશગર અપારનાથી (ઉ.વ.18) નામની યુવતિએ ગત તા.10ના સાંજે ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા પ્રથમ જામ ખંભાળિયા બાદ જામનગર અને ત્યાંથી રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે રાજકોટ સિવિલ હોસ્પિટલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં હાથ ધરાઈ દબાણ હટાવ ઝુંબેશ
March 18, 2025 01:44 PMજામનગર : ધ્રોલ નગરપાલિકા પેટા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય
March 18, 2025 01:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech