જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામના એક ખેડૂતને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં રહેતા ખેડૂત બુઝુર્ગ રણછોડભાઈ ડાયાભાઈ ઠુંમર (ઉ.વર્ષ ૭૫) કે જેઓને ગઈકાલે પોતાના ઘેર એકાએક હૃદય રોગનો હુમલો આવ્યો હતો, અને બેશુદ્ધ થઈ જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં જ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ સ્ટાફે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech