પશુ સંસ્થા દ્વારા સેવાકાર્ય
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં એક ગાય સાથે અકસ્માત થતા આ ગૌ માતાનો પગ ફેક્ચર થયો હતો. આથી અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ દ્વારા ગાયના પગની જરૂરી સર્જરી કરીને નવજીવન આપવામાં આવ્યું હતું. આ માટે સંસ્થાના કાર્યકરો દેસુર ધમા, મેહુલ યાજ્ઞિક, નાથાભાઈ ભરવાડ, વિગેરે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech