પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરીદ્વારા ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી), ખાતે સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.
જિલ્લા રોજગાર વિનિમય કચેરીના કેરિયર કાઉંસેલર રાજેશભાઇ પરમારે જિલ્લા રોજગાર વિનિમય કચેરીની માહીતી તથા સરકાર દ્વારા અમલિકૃત સ્વરોજગારલક્ષી યોજનાઓ જેવી કે મુદ્રા યોજના, માનવ કલ્યાણ યોજના વિષે મહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ઉધોગ સાહસિકતા સંસ્થાન પોરબંદરના એક્ઝિક્યુટીવ જિજ્ઞેશભાઇ ચૌહાણએ ઉધોગ સાહસિકતા સંસ્થાનની યોજના, સ્કિલ ડેવલોપમેન્ટ અને વાજપાઇ બેંકેબલ યોજના વિશે માહીતી આપવામાં આવી હતુ.તેમજ તાલીમાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને તાલીમાર્થીઓના વિવિધ પ્રશ્ર્નોનું સામાધાન આપવામાં આવ્યું હતું.
ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થાના નેહાબેન પંડીતે મહેમાનોનું શબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અને શિબિરના અંતે ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા(આરસેટી)ના ડાયરેક્ટર આર.સી.મીનાએ આભારવિધિ કરવામા આવી હતી.અને રોજગાર અધિકારી ડી. એ. પરમારના માર્ગદર્શન હેઠળ સ્વરોજગાર શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech