ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાર્યરત સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો–મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરવામાં આવી હતી.દરમિયાન તા.૩–૧૧–૨૦૨૪ના રોજ ભાઇબીજ નિમિતે બંને બસ સેવામાં કુલ ૩૦,૮૫૮ મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એસપીવી રાજકોટ રાજપથ લિ. દ્રારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાપાલિકા દ્રારા દર વર્ષની પરંપરા મુજબ તા.૩–૧૧–૨૦૨૪ને રવિવારના રોજ ભાઇબીજના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા બહેનોમહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપેલ, જેમાં સિટી બસ સેવામાં કુલ ૨૧,૫૫૨ અને બીઆરટીએસ બસ સેવામાં કુલ ૯૩૦૬ મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતા.૧૦–મેથી સિંહોની થશે વસ્તી ગણતરી સાવજની સંખ્યા ૯૦૦ને પાર થવાની શકયતા
April 09, 2025 10:53 AMઆ વર્ષે પણ ચોમાસું સામાન્ય રહેશે: સ્કાયમેટ દ્રારા આગાહી
April 09, 2025 10:47 AMવધુ એક ઝટકો: ફાર્મા કંપનીઓ પર પણ ભારે ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત
April 09, 2025 10:20 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech