કાલાવડના રણુંજા ગામમાં આવેલા ઉપાસના ગેસ્ટહાઉસવાળાએ પથીક સોફટવેરમાં એન્ટ્રી નહીં કરી જાહેરનામાનો ભંગ કરતા તેની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા હિતેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજાએ પોતાની માલીકીના ઉપાસના ગેસ્ટહાઉસમાં આવતા ઉતારુઓની એન્ટ્રીઓ પથીક સોફટવેરમાં નહીં કરી જીલ્લા મેજી. જામનગરના એન્ટ્રી કરવાના જાહેરનામાનો ભંગ કર્યો હતો જે અંગેની વિગતો તપાસ દરમ્યાન સામે આવતા કાલાવડ ટાઉન પોલીસે આ બાબતે ગેસ્ટહાઉસવાળા હિતેન્દ્રસિંહ જાડેજા સામે જીપીએકટ ૧૩૧ મુજબ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા રાત્રે વાહન ચેકીગ
April 17, 2025 01:34 PMજામનગર મહાનગરપાલિકાના કમિશનરે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી
April 17, 2025 01:32 PMજાણો : કયા ફળ અને શાકભાજીને એકસાથે સ્ટોર ન કરવા જોઈએ?
April 17, 2025 01:12 PMજી.જી. હોસ્પીટલની બોયઝ હોસ્ટેલમાંથી આઇપેડ-સ્માર્ટવોચની ચોરી
April 17, 2025 01:12 PMકાલાવડમાં હાર્ટએટેકથી પ્રૌઢનું મૃત્યુ
April 17, 2025 01:08 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech