ર૪ નવદંપતિઓ લગ્નગ્રંથીની જોડાયા: સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓનું ભવ્ય સન્માન
ધ્રોલના ખારવા ગામ ખાતે શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આહિર સમાજ સેવા સમિતિ ૧૦મા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૪ નવદંપતિઓ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્ન ગ્રંથી જોડાયા હતા શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આહિર સમાજ સેવા સમિતિ (ધ્રોલ) દ્વારા ધ્રોલ પંથકના હમાપર રોડ પર આવેલ ગામ મુકામે ૧૦માં સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં હતુ આ સમૂહલગ્નોત્સવ દર વર્ષ ની જેમ વસંત પંચમીના શુભ દિવસ પર યોજવામાં આવે છે.
જેમાં ૨૪ નવયુગલો લગ્નના તાંતણે બંધાય પ્રભુતામાં પગલાં પાડયા આયોજનમાં ૧૦ હજારથી વધુ જ્ઞાતિબંધુઓએ લાભ લીધો હતો અને આ સમૂહલગ્નોત્સવના ભોજનના દાતા સોમીબેન કનુભાઈ મકવાણા (અલીયાબાડા) વાળાનું પણ સન્માન કરાયું હતું મુરલીધર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech