પ્રાઇવેટમાં નોકરી કરવાની પરિવારજનોએ ના પાડતા લાગી આવવાથી પગલુ ભર્યુ
જામનગરના ઢીચડામાં રહેતી એક યુવતિએ ઝેરી દવા પીને મોત મીઠુ કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, તેણીને પ્રાઇવેટ નોકરી કરવી હોય પરંતુ પરિવારજનોએ ના પાડતા આ બાબતનું માઠી લાગવાથી પગલુ ભરી લીધુ હતું.
જામનગર તાબેના ઢીચડા ગામમાં રહેતી મંજુલાબેન ભગવાનજીભાઇ કટેશીયા (ઉ.વ.૧૯) નામની યુવતિ ગત તા. ૫ના રોજ પોતાના ઘરે જમતા હતા ત્યારે તેણીએ પ્રાઇવેટ નોકરી કરવી હોય તેવી વાત કરતા ઘરના સભ્યોએ ના પાડી હતી અને સરકારી નોકરી મળે તો કરજે તેમ કહયુ હતું જે બાબતે તેણીને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેણીનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે જાણ કરવામાં આવતા બેડી મરીન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech