જામનગર લાલપુર માર્ગે ચંગા ગામના નજીક એક ફાર્મ હાઉસમાં રાખેલ નીરણ ના જથ્થા મા આજે આગ લાગી હતી ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા આગ ને કાબુ મા લેવામાં આવી હતી. જીવંત શોટ સર્કિટ નાં કારણે આગ લાગી હોવા નું અનુમાન છે.
જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલા મસુરિયા પરિવાર નાં પુરમ ફાર્મ મા રાખવામાં આવેલ નીરણ નાં જથ્થા મા આજે આગ લાગી હતી.બનાવ ની જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને પાણી નો મારો ચલાવી આગ ને કાબુ મા લીધી હતી.આગ નાં આ બનાવ મા એક ટ્રક જેટલો નીરણ નો જથ્થો સળગી ગયો હતો.
નજીક મા પસાર થતી વીજ લાઈન મા વાયર તૂટી પડતાં અથવા સોટ સર્કિટ નાં કારણે આગ લાગી હોવા નું પ્રાથમિક અનુમાન છે.આગ થી પોણો લાખ નો નીરણ નો જથ્થો સળગી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ અને હાર્વર્ડ વચ્ચે તનાતની ફંડ બંધ કરાતા સામો કેસ ઠોકયો
April 22, 2025 09:54 AMચાર વીમા કંપની સામે જામનગર શહેર-જિલ્લાના અલગ-અલગ ચાર આસમીના ક્લેઈમ મંજુર
April 22, 2025 09:31 AMઢીંચડામાં ઉર્ષ મુબારકના કાર્યક્રમ સાથે ઘોડા-ઊંટ ગાડીની રેસ યોજાઇ
April 22, 2025 09:21 AMIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech