ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા યુવા મોર્ચા દ્વારા કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કેસમાં કુલ રૂ. ૫ હજાર કરોડના થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસના પૂતળાં દહન તેમજ વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ આજે તા.૧૭ એપ્રિલને ગુરૂવારે સવારે ઘોઘાગેઇટ ચોક, ભાવનગર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યઓ, તમામ વોર્ડના પ્રમુખઓ - મહામંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારઓ, તમામ મોરચા - સેલના હોદ્દેદારઓ, આઇ.ટી - મીડિયા - સોશિયલ મીડિયા વિભાગના હોદ્દેદારઓ, નાગરિક બેંકના ડિરેક્ટરઓ, રેલ્વે સલાહકાર સમિતિના સદસ્યઓ, ટેલીફોન એડવાઈઝરી કમિટીના સભ્યઓ, અન્ન, નાગરિક અને પુરવઠા જાહેર વિતરણ સમિતિના સદસ્યઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને માન્યતા આપી શકે
April 19, 2025 10:50 AMકેજરીવાલે નિકટના પરિવારજનોની હાજરીમાં પુત્રીને પરણાવી
April 19, 2025 10:46 AMરાજકોટ-મુંબઈ-રાજકોટ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ત્રિ-સાપ્તાહિક ટ્રેન
April 19, 2025 10:43 AMબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું અપહરણ કરી ક્રૂર હત્યા
April 19, 2025 10:35 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech