શહેરમાં ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી યથાવત

  • April 17, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર મહાપાલીકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી જારી રાખતા આજે શહેરના જમનાકુંડ તેમજ પ્રભુદાસ તળાવ સહિતના વિસ્તારોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવાનક કામગીરી હાથ ધરી હતી. મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા આજે પણ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી જારી રઉંખી હતી જેમાં જુના ફાયર સ્ટેશનની સામે પ્રભુદાસ તળાવ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરેલ છે ઉપરાંત  એસ્ટેટ વિભાગ સમક્ષ આવેલી અરજી ના પગલે કાપડિયા હાઉસ સંચિત નિવાસ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application