ગુજરાતમાં મોડીરાત્રે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્યના 157 નાયબ મામલતદારને એક ઝાટકે બદલી કરી દેવામાં આવી છે. બદલી પણ જે-તે નાયબ મામલતદારના જિલ્લામાં કે તેની આસપાસના જિલ્લામાં નહીં અન્ય જિલ્લામાં જ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક નાયબ મામલતદારોને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ અને ઉત્તરના નાયબ મામલતદારોની સૌરાષ્ટ્રમાં બદલી કરી દેવામાં આવી છે.
જુઓ 157 નાયબ મામલદારની બદલીનું લિસ્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech