શહેરના કરચલિયાપરા વિસ્તારમાં વાલ્મીકીવાસ, શિતળા માતાજીના મંદીર પાસે જાહેર જગ્યામાં જુગારની બાજી માંડીને બેસેલા ૧૦ શખસોને રોકડ રૂપિયા ૨૮, ૬૦૦ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જેમાં ઘોઘા જકાતનાકા મેરૂબાગમાં રહેતા દીનેશ ઉર્ફે દિનો તુલશીભાઈ મકવાણા, વાલ્કેટગેટ પાસે વાસમાં રહેતો સતીષ ઉર્ફે સીનુ રામજીભાઈ વાઘેલા, જેલરોડ પર રહેતો દેવેન્દ્ર ઉર્ફે ચેતન બાબુભાઈ ભીલ, કરચલીયાપરમાં રહેતો રોહીત ઉર્ફે પેટ્રોલ રમણીકભાઈ ચૂડાસમા, કરચલિયાપરામાં રહેતો ભાવેશ ઉર્ફે કાળો રવજીભાઈ મકવાણા, ભરતનગર કાચના મંદિર પાસેર રહેતો ધર્મેશ બટુકભાઈ રૂપારેલિયા, કરચલિયા પરામાં રહેતો વીનોદ ઉર્ફે વિક્કી નટુભાઈ ગોહેલ, વાલ્કેટગેટ વાસમાં રહેતો ભાયા ગોવિંદભાઈ વાઘેલા, ખેડૂતવાસમાં રહેતો પ્રકાશ મગનભાઈ વાઘેલા અને લીમડીવાળી સડક શાકમાર્કેટ પાસે રહેતો આરીફ ઉર્ફે તાલાળો
મુનાફભાઈ આરબને પોલીસે ઝડપી લીધા હતા, જેની સામે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેપારીઓ આનંદો: જીએસટીની નવી માર્ગદર્શિકા મુજબ સાત દિવસમાં રજિસ્ટ્રેશન શકય બનશે
April 19, 2025 03:26 PMમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech